આ કાળના પુરુષો અને સ્ત્રીઓમાં જન્મજાત સ્વભાવથી થતી સમસ્યાઓ ભરપૂર છે,જે મતભેદ, અથડામણ અને વાદવિવાદમાં પરિણમે છે.પતિ-પત્ની નો દિવ્યવ્યવહાર પુસ્તકમાં દાદાશ્રીએ પતિ અને પત્નીના વ્યવહારને લગતા દરેક જાતના પ્રશ્નોના જવાબ આપ્યા છે.
જયારે પોતાના ધાર્યા પ્રમાણે નથી થતું અથવા જયારે આપણે પોતે સાચા છીએ એમ માનતા હોઈએ અથવા જયારે સામી વ્યક્તિ પોતાને સમજતી નથી ત્યારે આપણને ક્રોધ આવે છે. ક્રોધિત લોકો સાથે કેમ વર્તવું? . તમારા સંબધો અને ક્રોધની સમસ્યાના ઉકેલ માટે આગળ વાંચો.
દાદાશ્રી કર્મોના બીજ ગયા ભવમાં નંખાયા હતા તેના ફળો આ ભવમાં મળે છે.આ કર્મોના ફળ કોણ આપે છે? ભગવાન? ના.તે કુદરત અથવા ‘વ્યસ્થિતશક્તિ’ (સાયન્ટીફીક સરકમસ્ટેન્સીયલ એવીડન્સ) કહેવાય છે તે આપે છે.દાદાશ્રીએ જ્ઞાન વડે કર્મોનું વિજ્ઞાન જેમ છે તેમ ખુલ્લું કર્યું છે
આ પુસ્તક માં આદર્શ ગુરૂ અને આદર્શ શિષ્ય કેવા હોવા જોઈએ તેનું સુંદર વર્ણન કરવા માં આવ્યું છે.સામાન્ય રીતે લોકો ગુરૂ, સતગુરુ (સંત) અને જ્ઞાની ને સરખા ગણે છે, જયારે આ પુસ્તક માં પરમ પૂજ્ય દાદાશ્રી ત્રણે વચ્ચે નો સ્પષ્ટ તફાવત બતાવે છે.
જુન ૧૯૫૮ના આશરે સાંજે છ વાગ્યાના સુમારે, ગુજરાતના સુરત રેલ્વે સ્ટેશનના બાંકડા પર એક સજ્જન બેઠા હતા. તેમનું નામ હતું અંબાલાલ મૂળજીભાઈ પટેલ.આ સમયે અંબાલાલની અંદર કુદરતે વિલક્ષણ આધ્યાત્મિક જગત ખુલ્લું કર્યું.એક કલાકમાં તેમને બ્રહ્માંડ દર્શન લાધ્યું હતું.
દાન શું છે? બીજા મનુષ્યો કે જીવતાને સુખ આપવું. જયારે તમે બીજાને સુખ આપશો, ત્યારે તમને બદલામાં સુખ મળશે.અનંત સુખનો અનુભવ ક્યારે થશે? જયારે તમને આ જગતમાં સૌથી પ્રિય એવી વસ્તુ તે આપી દેશો ત્યારે.દાદાશ્રી એ દાન કેવી રીતે કરવું એની વિસ્તૃત માહિતી આપી છે.
ચિંતાથી કામ બગડે છે, એ કુદરતનો નિયમ છે. ચિંતાથી મુક્તિ કામ સુધારે છે.ભણેલા-ગણેલા અને સાધન સંપન્ન લોકો પણ ઉંચા સ્તરની ચિંતા અને તનાવથી પીડાય છે.ચિંતા શું છે? વિચારો એ સમસ્યા નથી. જયારે પોતે વિચારોમાં લાગણીવશ થઇ તન્મયાકાર થાય છે ત્યારે ચિંતા શરુ થાય છે.
આ પુસ્તકમાં દાદાશ્રીએ મોક્ષમાર્ગમાં બ્રહ્મચર્યની અનિવાર્યતા અને પરિણીતો પણ તે કેવીરીતે પામી શકે તે દર્શાવ્યું છે.ખંડ ૧ માં દાદાશ્રીએ પરિણીતોને અણહક્કનાં વિષયો સામે ચેતવ્યા છે.ખંડ ૨ માં જ્ઞાની પુરુષે કેવું વિજ્ઞાન નિહાળ્યું તે આપણા માટે ખુલ્લું કર્યું છે.
કોઈ વ્યક્તિ કંઈપણ ભોગવે છે તો તે તેની પોતાની ભૂલના કારણેજ.ભગવાનનો કાયદો અસલી ગુનેગારને પકડે છે. આ કાયદો ક્ષતિરહિત છે.આ પુસ્તક “ભોગવે તેની ભૂલ” માં પરમ પૂજ્ય દાદાશ્રી એબધા શાસ્ત્રોનો સાર આપીને કુદરતનો ન્યાય હકીકતમાં કેવી રીતે કેમ કામ કરે છે તે તમને કહે છે.
જો તમે બન્યું તે ન્યાય કહેશો તો તમારા બધા પ્રશ્નો દૂર થઇ જશે..દાદાશ્રીએ આ જગતને અસામાન્ય શોધ આપી છે કે આ જગત માં ક્યારેય પણ અન્યાય થતો જ નથી.જે બન્યું તે જ ન્યાય. કુદરત ક્યારેય ન્યાય થી વિરુદ્ધ ગઈ નથી. કુદરત એટલે સાયન્ટીફીક સરકમસ્ટેનસીયલ એવીડન્સીસ.
કષાય (ખરાબ ભાવ,વર્તન કે વાણી) એ સૌથી મોટી હિંસા છે અને તેથી ભગવાને કહ્યું કે સૌથી વધારે મહત્વનું કષાય ન કરવા તે છે.આ પ્રકારની હિંસા એટલે સ્વ હિંસા અથવા ભાવ હિંસા.જેઓ અહિંસા પાળી ને મુક્તિના માર્ગે આગળ વધવા માગે છે તેને આ વાંચન નિશંક રીતે મદદગાર સાબિત થશે.
જીવ માત્ર શું ખોળે છે ? આનંદ ખોળે છે, પણ ઘડીવાર આનંદ મળતો નથી.જે સુખ પછી દુઃખ આવે એને સુખ કહેવાય જ કેમ?એ તો મૂર્છાનો આનંદ કહેવાય.સુખ પોતાની મહીં જ છે, આત્મામાં જ છે. એટલે આત્મા પ્રાપ્ત કરે તો (સનાતન) સુખ જ પ્રાપ્ત થાય.
જિંદગી માં ઘણી વાર અણગમતી પરિસ્થિતિઓ માં આપણે બધા એડજેસ્ટ થયા છીએ. દાખલા તરીકે,આપણે વરસાદ માં છત્રી વાપરીએ છીએ.બદલાતા સંજોગો સાથે સુમેળ સાધી,અથડામણો ટાળી અંતે શાંતિ અને સુખ મેળવવા માટે ની છેવટ ની સમજણ તરીકે દાદાશ્રીએ “એડજેસ્ટ એવરીવેર” ઉઘાડું કર્યું.
શું તમે જીવનમાં થતી અથડામણો થી કંટાળી ગયા છો? પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આત્મજ્ઞાન એ બધી અથડામણો થી મુક્તિ મેળવવાની ચાવી છે” . આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રી દ્વારા અથડામણ વિનાનું જીવન જીવવાની સમજણ, એની રીત, એનું મહત્વ રજુ કરવામાં આવ્યું છે.
जिस सुख के बाद दुःख आए, उसे सुख कैसे कहेंगे? यह तो टेम्परेरी सुख हैं और कल्पित हैं, माना हुआ है| सुख तो परमानेन्ट होता है|सुख खुद के अंदर है, आत्मा में है| अत: जब आत्मा प्राप्त करता है, तब सनातन (सुख) प्राप्त होगा| अधिक जाने प्रस्तुत पुस्तक द्वारा|
केवल जीवन जी लेना, जीवन नहीं है। जीवन में कोई ऊँचा लक्ष्य प्राप्त करने का ध्येय होना चाहिए। ‘मैं कौन हूँ’, इस सवाल का जवाब प्राप्त करना ही जीवन का असली लक्ष्य है। ज्ञानीपुरुष परम पूज्य दादाश्री ने मूल प्रश्न “मैं कौन हूँ?” का सहजता से हल बताया है।
क्रोध एक कमजोरी है|जिससे हम सबसे अधिक प्यार करते है, उसपर ही सबसे ज्यादा गुस्सा भी करते हैं| किस प्रकार क्रोध पर काबू पाए या क्रोधित व्यक्ति के साथ कैसा बर्ताव करे ताकि हमारे सम्बन्ध प्रेमपूर्वक बने रहे, इन प्रश्नों का हल पाने के लिए पढ़े..
निर्दोष व्यक्ति जेल भुगतता है और गुन्हेगार मौज उडाता है, तब इसमें न्याय कहा रहा| दादाश्री की यह अनमोल खोज है की कुदरत कभी अन्यायी हुई ही नहीं है। कुदरत न्याय स्वरूप है। इस सूत्र का जितना उपयोग जीवन में होगा, उतनी ही शांति बढेगी|अधिक जानने के लिए पढ़े।
चिंता अर्थात अग्नि जो निरंतर जलती रहती है| चिंता वाले के यहाँ लक्ष्मी नहीं टिकती| जगत कौन चलाता हैं, समझ में आ जाए तभी चिंता जाएगी। दादाश्री के जीवन का एक उदाहरण है, जब उन्हें व्यापार में घाटा हुआ, तो वे किस तरह चिंता मुक्त हुए जानने के लिए पढ़े|
जब हमें अपनी भूल के बिना भुगतना पड़ता है, तब हम पूछते है – मेरा क्या कसूर है? तब कानून यह कहता है की जिसकी भूल होगी, उसको भुगतना पड़ेगा। जो दुःख भोगे तो उसकी भूल और सुख भोगे तो उसका इनाम| इसी तरह अपनी सभी गुत्थियाँ सुलझाने के लिए अधिक पढ़े..
आत्मा के अस्तित्व की आशंका से लेकर मोक्ष क्या है,जैसे प्रश्नों के समाधान यहाँ है| संसार में जो भी ज्ञान है, वह भौतिक है |उससे आत्मसाक्षात्कार नहीं हो सकता| कोटि जन्मों तक नहीं हो पाया, वह ‘ज्ञानी’ के पास प्राप्त होता है|वह प्राप्त करने के लिए पढ़े |
जन्म से मृत्यु तक हमे एडजस्टमेन्ट लेने होंगे| पढ़ाई पसंद हो या न हो करनी ही पड़ती है। परम पूज्य दादाश्री ने खुलासा किया कि ‘एडजस्ट एवरीव्हेर’ वह ‘मास्टर की’ है जो आपके संसार को सुखमय बना देगी। यह सूत्र आपके संसार को बदल देगा! और जानने के लिए पढ़े ।